શ્રી પ.સ.આંટીયા અને શ્રી ર.ત.આંબાણી છાત્રાલય,પાલનપુર
શ્રી સોળગામ લેઉવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ ને પાલનપુર સહેરમાં ઉચ્ચ ગુણવતા યુક્ત શિક્ષણ મળે તે માટે રહેવા, જમવા તથા અભ્યાસ કરવામાટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવી અને સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધારવો.
આ ઉદેશને પરિપૂર્ણ કરવા માટે ટ્રસ્ટ સંચાલિત સુવિધાયુક્ત ‘બોયઝ હોસ્ટેલ’ અને ‘ગર્લ્સ હોસ્ટેલ’ કાર્યરત છે.
150 બાળકો રહી શકે તેવુ અધતન હવા-ઉજાસ ધરાવતું સુવિધાયુક્ત મકાન.
સાત્વિક ભોજન માટે સુવિધાસભર ભોજનાલય.
પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ અને કુલર ની સુવિધા.
ન્હાવા ના પાણી માટે સોલાર વોટર હીટર ની સુવિધા.
સુવિધાયુક્ત સેનિટેશન.
મંત્રી શ્રી અશોકભાઈ વી. ઈલાસરીયા | પ્રમુખ શ્રી. રમેશભાઈ એમ. પટેલ |
ગૃહપતિ રામભાઈ મકવાણા 02742253880 / 9879324314 |
Copyright © Swastik Shaikshnik Sankul, Palanpur. All rights reserved.| Designed & Developed By : Swastik Team & pCube Software Solution